તા.૨૦/૦૬/૨૦૧૭ ના રોજ દોમડીયા વાડી, જુનાગઢ ખાતે ગુજરાત સરકારશ્રીના કલાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આયોજીત વાતાવરણ બદલાવ અંગે લોકજાગૃતિ પ્રદર્શનનું ઉદ્ઘાટન માન. કુલપતિશ્રી ડો. એ. આર.પાઠક સાહેબ દ્વારા કરવામાં આવ્યું અને લોકજાગૃતિ માટે આ પ્રદર્શન ખુલ્લું મુકાયું